ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

માઈકલ જુસીયસ
ફ્રેડરિક હઝબર્ગ
આર.સી. ડેવિસ
ફ્રેડરિક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ?

રાષ્ટ્રીય પરિવર્તન દિવસ
રાષ્ટ્રીય ગૌરવ દિવસ
રાષ્ટ્રીય જલ દિવસ
રાષ્ટ્રીય શિક્ષા દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.

ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે
મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા
વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે.
મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?

હોમી ભાભા
વિક્રમ સારાભાઈ
નટવરલાલ પંડ્યા
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ?

રવિશંકર મહારાજ
જમશેદજી તાતા
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP