ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

આર.સી. ડેવિસ
ફ્રેડરિક ટેલર
માઈકલ જુસીયસ
ફ્રેડરિક હઝબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ?

સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ.બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બૌદ્ધ ધર્મના પ્રચાર
હિન્દુ મુસ્લિમ એકતા
અસ્પૃશ્યતા નિવારણ
બંધારણના ઘડવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ?

પૂર્ણિમાબેન પકવાસા
અનસુયાબેન સારાભાઈ
ઈલાબેન ભટ્ટ
દિવાળીબેન ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
અવનિન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ
માનવેન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

ડૉ. એ. આર. પાઠક
ડૉ. અક્ષય અગ્રવાલ
હર્ષદ શાહ
પંકજ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP