ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? મહીપતરામ રૂપરામ દલપતરામ દુર્ગારામ મહેતાજી દયારામ મહીપતરામ રૂપરામ દલપતરામ દુર્ગારામ મહેતાજી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Ignited Minds Wings of fire Inspiring Thoughts The Indian Space Journey Ignited Minds Wings of fire Inspiring Thoughts The Indian Space Journey ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP