ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ ગૌતમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ ગૌતમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રામાનુજ શકુંતલા દેવી રાણી પાણીગ્રહી રાજા રમન્ના રામાનુજ શકુંતલા દેવી રાણી પાણીગ્રહી રાજા રમન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય જલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP