ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? નડિયાદ અમદાવાદ સુરત વડોદરા નડિયાદ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? કલાપી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? ઊર્જિત પટેલ રઘુરામ રાજન બિમલ જલાન વિરલ વી. આચાર્ય ઊર્જિત પટેલ રઘુરામ રાજન બિમલ જલાન વિરલ વી. આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? એમ.કે. ગાંધી રાજગોપાલાચારી ચક્રવર્તી આઈ.જી. પટેલ ડૉ.બી. આર. આંબેડકર એમ.કે. ગાંધી રાજગોપાલાચારી ચક્રવર્તી આઈ.જી. પટેલ ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર રજનીશ અનંતાનંદતીર્થ અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર રજનીશ અનંતાનંદતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP