ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? વડોદરા સુરત અમદાવાદ નડિયાદ વડોદરા સુરત અમદાવાદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે મહારાણી ચીમનભાઈ પહેલા મહાત્મા ગાંધી મૃદુલાબેન સારાભાઈ જ્યોતિબા ફૂલે મહારાણી ચીમનભાઈ પહેલા મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ મણીબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ મણીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". ઇન્દિરા ગાંધી આંબેડકર મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી આંબેડકર મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP