સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

મોહનભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
કાકાસાહેબ કાલેલકર
ભોળાભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

શૈવ
જૈન
વૈષ્ણવ
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
21 ઓક્ટોબર, 1943 - રંગુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

મમતા બેનર્જી
ચંદ્રાબાબુ નાયડુ
લાલુપ્રસાદ યાદવ
જયલલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બાળલગ્ન પ્રતિબંધક કાયદો 2006 (Prohibition of Child Marriage Act 2006) કઈ જગ્યાએ લાગુ પડતો નથી ?

જમ્મુ અને કાશ્મીર
કેરળ
ગુજરાત
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP