સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ મોહનભાઇ પટેલ કાકાસાહેબ કાલેલકર પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ મોહનભાઇ પટેલ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? કુમારપાલ અજયપાલ ત્રિભુવનપાલ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ અજયપાલ ત્રિભુવનપાલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? દાદાભાઇ નવરોજીએ ગાંધીજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે દાદાભાઇ નવરોજીએ ગાંધીજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailway.nic.in indianrail.gov.in/pnr_Enq.html indianrailwayonline.co.in irctc.co.in indianrailway.nic.in indianrail.gov.in/pnr_Enq.html indianrailwayonline.co.in irctc.co.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ? મહેન્દ્રવર્મન-1 શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I સિંહરિષ્ન મહેન્દ્રવર્મન-1 શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I સિંહરિષ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1916 ઈ.સ. 1921 ઈ.સ. 1918 ઈ.સ. 1922 ઈ.સ. 1916 ઈ.સ. 1921 ઈ.સ. 1918 ઈ.સ. 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP