સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

પન્નાલાલ પટેલ
ભોળાભાઇ પટેલ
મોહનભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

કુમારપાલ
અજયપાલ
ત્રિભુવનપાલ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઇ નવરોજીએ
ગાંધીજીએ
વિનોબા ભાવેએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrailway.nic.in
indianrail.gov.in/pnr_Enq.html
indianrailwayonline.co.in
irctc.co.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?

મહેન્દ્રવર્મન-1
શિવસ્કંદવર્મન
નરસિંહવર્મન-I
સિંહરિષ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP