સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

પન્નાલાલ પટેલ
ભોળાભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર
મોહનભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

તરંગવઈ
ગણદર્પણ
કહાવલી
દ્રયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો
જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

વિશ્વકર્મા
નારદ
કામદેવ
કાર્તિકેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP