ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કે.સંથાનલ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
મંડલ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?

રાજ્યસભા
રાજ્યોની વિધાનસભાઓ
સંવિધાન સભામાં
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 47 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
મંત્રીઓ
અગ્રણી નાગરિકો
ચૂંટાયેલા ધારાસભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP