ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? મંડલ સમિતિ કે.સંથાનલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ કે.સંથાનલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ઈ.સ. 1956 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ? નાગરિકતાને મૂળભૂત અધિકારને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત ફરજોને નાગરિકતાને મૂળભૂત અધિકારને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત ફરજોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? ગૃહમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP