ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

મંડલ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
કે.સંથાનલ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-36થી51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

પી એમ ઓ
ગૃહ મંત્રી
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
કેબિનેટ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ?

ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે
આપેલ પૈકી એક પણ નહીં
ઉર્જા ચેક કરવા માટે
હવા પ્રદુષિત થતી રોકવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
જિલ્લા કલેકટર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP