ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી હેરોલ્ડ લાસ્કી આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર એ.વી. ડાઈસી હેરોલ્ડ લાસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 13 14 12 11 13 14 12 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? આપેલ તમામ રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા આપેલ તમામ રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? મુખ્યપ્રધાન રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા મુખ્યપ્રધાન રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP