ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

ડૉ. બી. આર. આંબેડકર
હેરોલ્ડ લાસ્કી
આઈવર જેનીંગસ્
એ.વી. ડાઈસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?

પહેલી
ત્રીજી
પાંચમી
ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ?

બંધારણના ભાગ -3
બંધારણના ભાગ -4
અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 52
અનુચ્છેદ - 54
અનુચ્છેદ - 53
અનુચ્છેદ - 55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP