ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? રામાયણ ઋગ્વેદ મુંડકોપનિષદ શતપથ બ્રાહ્મણ રામાયણ ઋગ્વેદ મુંડકોપનિષદ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ? સીતારામૈયા આયોગ કુંજર આયોગ ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ સીતારામૈયા આયોગ કુંજર આયોગ ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? દ્વિતીય પગાર પંચ કાનૂન પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ દ્વિતીય પગાર પંચ કાનૂન પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 85મા 89મા 88મા 87મા 85મા 89મા 88મા 87મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP