ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ? નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર એક પણ નહીં મૌલિક અધિકાર નૈતિક અધિકાર વૈધાનિક અધિકાર એક પણ નહીં મૌલિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 68 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 68 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP