સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
યોગગુરૂ બાબા રામદેવ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

સફેદ-લીલો-કેસરી
લીલો-કેસરી-સફેદ
કેસરી-સફેદ-લીલો
સફેદ-લાલ-લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોજડી' તરીકે ઓળખાતા ખાસ પ્રકારના ચામડાના પગરખાં માટે કયું રાજ્ય જાણીતું છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
જમ્મુ કાશ્મીર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP