સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 25 મિનિટ
11 કલાક અને 35 મિનિટ
12 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 5 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એક્સાઈઝ ડ્યુટી
કસ્ટમ ડ્યુટી
આવકવેરો
એસ્ટેટ ડયુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

સારા માર્ગો
વિશાળ દરિયાકિનારો
ગૌહત્યા સંબંધી
દારૂબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP