ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

સંસદને
સર્વોચ્ચ ન્યાયાલયને
વડાપ્રધાનને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

અનુચ્છેદ-148-151
અનુચ્છેદ-308-329
અનુચ્છેદ-348-351
અનુચ્છેદ-308-323

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1949
26 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1949
15 ઓગસ્ટ 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 2 મહિના 12 દિવસ
2 વર્ષ 11 મહિના 18 દિવસ
2 વર્ષ 2 મહિના 10 દિવસ
2 વર્ષ 11 મહિના 11 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP