ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે ? વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP