ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

કાયદાના શાસનની પદ્ધતિ
ઈજારાશાહી શાસન
નોકરશાહી શાસન
વહીવટી કાયદાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ?

રાજ્યસભામાં
સંસદની સંયુકત બેઠકમાં
કોઈપણ સદનમાં
લોકસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
માનવસંસાધન મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
માત્ર રાજ્યસભામાં
રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં
માત્ર લોકસભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP