ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ અખીલ ભારતીય સેવા નથી ? ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબિનેટ મિનિસ્ટ્રી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબિનેટ મિનિસ્ટ્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ? ચાર વર્ષ સાત વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP