ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય ? 6 3 5 4 6 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? સંસદને સર્વોચ્ચ ન્યાયાલયને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સંસદને સર્વોચ્ચ ન્યાયાલયને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1949 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1949 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 15 ઓગસ્ટ 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ 2 વર્ષ 2 મહિના 10 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ 2 વર્ષ 2 મહિના 10 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP