ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

સર્વોચ્ચ અદાલત
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
PIL શું છે ?

પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ
પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો
પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ
પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

નાથપાઈ
પીબી ગજેન્દ્ર ગડકર
હરિલાલ જે. કાળીયા
એલ એમ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ?

ઉપર પૈકી એક પણ નહીં
સલાહ આપવાની સત્તા
મૂળ સત્તા
વિવાદ કે અપીલની સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP