ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

આવી કોઈ જોગવાઈ નથી
અનુચ્છેદ 24 પ્રમાણે
અનુચ્છેદ 26 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ
સી. રાજગોપાલાચારી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP