ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ 2 વર્ષ 2 મહિના 10 દિવસ 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ 2 વર્ષ 2 મહિના 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ? વૈક્યાં પીંગલી જવાહરલાલ નહેરુ પટ્ટાભિ સીતારામૈયા કનૈયાલાલ મુનશી વૈક્યાં પીંગલી જવાહરલાલ નહેરુ પટ્ટાભિ સીતારામૈયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP