ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ?

ભાષા અને જાતિના આધારે
ફક્ત ભાષાના આધારે
ફક્ત ધર્મના આધારે
ભાષા અથવા ધર્મના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP