ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ? અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં સલાહકારી હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં સલાહકારી હકુમત મૂળ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ? સામાજિક વીમો સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ સામાજિક વીમો સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 71મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી મોરારજી દેસાઈ શ્રી આઈ. જી. પટેલ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી મોરારજી દેસાઈ શ્રી આઈ. જી. પટેલ શ્રી નિયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડ્ડી ટી.એન. સત્યપંથી ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડ્ડી ટી.એન. સત્યપંથી ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP