ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

15મી ઓગસ્ટ, 1949
26મી નવેમ્બર, 1949
26મી જાન્યુઆરી, 1949
26મી જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે?

નવમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
સાતમી અનુસૂચિ
ત્રીજી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

અગિયારમો સુધારો
ચોથો સુધારો
સાતમો સુધારો
ચોવીસમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP