ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 28 31 29 30 28 31 29 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -165(1-અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રામ અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રાહક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? રાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ? રાણે કમિશન દૂબે કમિશન માંડલ કમિશન ગોપાલકૃષ્ણ કમિશન રાણે કમિશન દૂબે કમિશન માંડલ કમિશન ગોપાલકૃષ્ણ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP