ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27
સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29
સમાનતાનો હક - અનુચ્છેદ-14
શોષણ સામેનો હક - અનુચ્છેદ-23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

1
રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
2
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP