ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 335 338 338-ક 337 335 338 338-ક 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? સામાજિક આર્થિક ન્યાય બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના કલ્યાણ રાજ્યની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ભાષા આધારિત સૌ પ્રથમ રાજ્ય કયું ? કેરળ આંધ્રપ્રદેશ તામિલનાડુ પંજાબ કેરળ આંધ્રપ્રદેશ તામિલનાડુ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? રાઘવજી લેઉઆ શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર રાઘવજી લેઉઆ શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ256-263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP