ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

335
338
338-ક
337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

લોકસભાના અધ્યક્ષને
પ્રધાનમંત્રી
રાજ્યસભાના અધ્યક્ષને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?

કાયદા દ્વારા દેશીકરણથી
જન્મથી કે વારસાથી
આપેલ તમામથી
નોંધણીથી કે લગ્નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP