ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

338
335
338-ક
337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશના બંધારણીય વડા છે-

ભારતના મુખ્ય ન્યાયાધીશ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાયબ વડાપ્રધાન
ભારતના વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ?

માન.રાષ્ટ્રપતિશ્રી
માન.નાણામંત્રીશ્રી
માન.કાયદામંત્રીશ્રી
માન.વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP