ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 338 338-ક 335 337 338 338-ક 335 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? સંરક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1962 1960 1956 1958 1962 1960 1956 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતાં રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે ? અનુચ્છેદ-3 અનુચ્છેદ-5 અનુચ્છેદ-2 અનુચ્છેદ-4 અનુચ્છેદ-3 અનુચ્છેદ-5 અનુચ્છેદ-2 અનુચ્છેદ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP