ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 337 335 338-ક 338 337 335 338-ક 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 248 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 153 આર્ટિકલ – 248 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર ભથ્થાં વિધાનસભા નક્કી કરે તે મુજબ રહેશે ? 195 148(3) 186 164(5) 195 148(3) 186 164(5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 6 મહિનાના અંતે 3 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 6 મહિનાના અંતે 3 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 321 320 319 318 321 320 319 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં "શૂન્ય કાળનો" મહત્તમ સમયગાળો કેટલો હોય છે ? 90 મિનિટ એક કલાક 30 મિનિટ નિયત કરેલ નથી 90 મિનિટ એક કલાક 30 મિનિટ નિયત કરેલ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP