ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 354 353 352 350 354 353 352 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી' આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 51-A-D 51-A-B 51-A-A 51-A-C 51-A-D 51-A-B 51-A-A 51-A-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝેલસિંહ વી.વી. ગીરી રાજેન્દ્રપ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝેલસિંહ વી.વી. ગીરી રાજેન્દ્રપ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ આપેલ ત્રણેયને પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ આપેલ ત્રણેયને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? જે તે રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP