ભારતનું બંધારણ (Constitution Of India)
'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ.

ભારત ભાગ્યવિધાતા
આમાર સોનાર બંગલા
જન ગણ મન
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

જવારલાલ નેહરુ
ડૉ.બી.આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ઈન્દિરા ગાંધી
ચરણસીંગ
મોરારજીભાઈ દેસાઈ
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP