ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 352 353 354 350 352 353 354 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ? 1951 1956 1953 1960 1951 1956 1953 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરનિષદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 253 280 353 380 253 280 353 380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે ? વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન જનરલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન જનરલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP