ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ?

રાષ્ટ્રપતિ
ઉચ્ચતમ ન્યાયાલય
વડાપ્રધાન
ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 19
આર્ટિકલ – 16(2)
આર્ટિકલ – 17
આર્ટિકલ – 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ?

અનુચ્છેદ 297Aમાં સુધારો
બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો
બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP