ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 359 352 360 356 359 352 360 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી ? 27% 7% 21% 25% 27% 7% 21% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય પ્રસ્તાવ નાણાકીય આવેદનપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP