ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 356 360 352 359 356 360 352 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -201 અનુચ્છેદ -202 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -201 અનુચ્છેદ -202 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સોલીસીટર જનરલ સ્પીકર એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ સ્પીકર એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 14 11 12 13 14 11 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP