ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

મૂળભૂત અધિકારને
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
નાગરિકતાને
મૂળભૂત ફરજોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?

પાંચમી
ચોથી
ત્રીજી
પહેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 22
આર્ટિકલ – 15
આર્ટિકલ – 17
આર્ટિકલ – 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ?

ધાર્મિક રાજ્યની સ્થાપના
કલ્યાણ રાજ્યની સ્થાપના
બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી
સામાજિક આર્થિક ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
રાષ્ટ્રપતિના
વડાપ્રધાનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP