ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

જયપ્રકાશ નારાયણ
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જાતિઓ
અન્ય પછાત વર્ગો
ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જનજાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ?

આર્ટિકલ – 237
આર્ટિકલ – 97
આર્ટિકલ – 181
આર્ટિકલ – 244

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP