ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

પ્રધાનમંત્રી
ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP