ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

છઠ્ઠા
ચોથા
પાંચમા
ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

9મી ફેબ્રુઆરી
11મી જાન્યુઆરી
16મી જાન્યુઆરી
3જી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ?

કાયદા મંત્રીશ્રી
રાજ્યસભાના અધ્યક્ષ
લોકસભાના અધ્યક્ષ
ઇલેક્શન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

લોકસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રી
ગૃહમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો
રાજ્યના ચીફ સેક્રેટરી
રાજ્યના રાજ્યપાલો
ભારતનાં એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP