ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

ચોથા
ત્રીજા
છઠ્ઠા
પાંચમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

ઉદ્યોગ ક્ષેત્ર
ખેતી
માળખાગત સવલતો
અસંગઠિત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

આર.કે. સુબ્રમણ્યમ
ટી.એન. સત્યપંથી
એસ. ચેન્નારેડી
એન. ગોપાલાસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP