ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.વડાપ્રધાનશ્રી
માન.નાણામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ-19
અનુચ્છેદ-15
અનુચ્છેદ-32
અનુચ્છેદ-14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

સોલીસીટર જનરલની સલાહ અનુસાર
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
નાણાપંચની ભલામણ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP