ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

કે.એમ. મુનસી
આપેલ માંથી કોઈ પણ નહીં
ડૉ.બી. આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -25
અનુચ્છેદ -24
અનુચ્છેદ -22
અનુચ્છેદ -23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP