ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ? કેન્દ્રિય તકેદારી આયોગ સર્વોચ્ચ અદાલત સંસદ લોકસભા કેન્દ્રિય તકેદારી આયોગ સર્વોચ્ચ અદાલત સંસદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત રાજ્ય સરકાર તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 42 44 25 51 - ક 42 44 25 51 - ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 d-2, c-3, a-1, b-4 a-1, b-3, d-4, c-2 b-2, a-1, c-3, d-4 c-2, d-3, b-4, a-1 d-2, c-3, a-1, b-4 a-1, b-3, d-4, c-2 b-2, a-1, c-3, d-4 c-2, d-3, b-4, a-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - 25 વર્ષ 30 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 35 વર્ષ 25 વર્ષ 30 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP