GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ. ___ માં વેચવી જોઈએ. 660 60 600 120 660 60 600 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ? શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ પી.એન.ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃત્તિ અંધશાળા બહેરા-મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃત્તિ અંધશાળા બહેરા-મૂંગાની શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ? વિદેશ મંત્રી ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી સ્પીકર વિદેશ મંત્રી ગૃહમંત્રી સ્વાસ્થ્ય મંત્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ બળવંતરાય મહેતા ધનશ્યામભાઇ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઈ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? બે ચાર એક શૂન્ય બે ચાર એક શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP