ભારતનું બંધારણ (Constitution Of India)
બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

કલમ - 51-એ
કલમ - 41
કલમ - 24
બંધારણમાં જોગવાઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 20(2) (ક)
અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 20(1) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
વિનોબા ભાવે
દયાનંદ સરસ્વતી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ?

સર્વોચ્ચ અદાલતને
વડી અદાલતને
જિલ્લા અદાલતને
બધી જ અદાલતોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP