ભારતનું બંધારણ (Constitution Of India)
બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

બંધારણમાં જોગવાઈ નથી
કલમ - 41
કલમ - 24
કલમ - 51-એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

24 જાન્યુઆરી, 1950
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ?

સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી
રાજ્યસભાના સભ્ય
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

73મો સુધારો
74મો સુધારો
72મો સુધારો
71મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP