ભારતનું બંધારણ (Constitution Of India) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? કલમ - 51-એ કલમ - 41 કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ કલમ - 41 કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? 226 392 221 323 226 392 221 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP