ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ -312
અનુચ્છેદ -311
અનુચ્છેદ -310
અનુચ્છેદ -309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

અનુભવી વ્યકિત દ્વારા લેવાય
બહુમતિથી લેવાય
સર્વાનુમતે લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%
સંસદની સંખ્યાના 12%
સંસદની સભ્ય સંખ્યાના 15%
લોકસભાની સભ્ય સંખ્યાના 15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

બંધારણીય ઉપાયના અધિકાર
સમાનતાનો અધિકાર
શોષણ સામેનો અધિકાર
સ્વાતંત્ર્યતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP