ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

આદિવાસી વિસ્તારો
જમ્મુ કાશ્મીરનો વિસ્તાર
હિમાલયના પહાડી વિસ્તાર
જંગલ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની ઝૈલસિંહ
રાજેન્દ્ર પ્રસાદ
વી.વી. ગીરી
નીલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP