ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? કાયદાકીય બિલ નાણાંકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? બંને ગૃહ અને અધ્યક્ષ લોકસભા બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ બંને ગૃહ અને અધ્યક્ષ લોકસભા બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 28(1) અને 29(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 28(1) અને 29(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) 18(1) અને 19(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP