ભારતનું બંધારણ (Constitution Of India)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી...

જરૂરી નથી
ફરજીયાત છે
તેના વકીલ માંગણી કરે તો જ.
પોલીસ અધિકારી ઈચ્છે તો જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

શ્રી એમ. એન. રોય
ડૉ. ભીમરાવ આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
શ્રી જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP