ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી ફરજીયાત છે તેના વકીલ માંગણી કરે તો જ. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી ફરજીયાત છે તેના વકીલ માંગણી કરે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. ચોથી ત્રીજી બીજી સાતમી ચોથી ત્રીજી બીજી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સ્પીકરશ્રી મુખ્યપ્રધાન સંસદીય સચિવ સ્પીકર મુખ્ય સ્પીકરશ્રી મુખ્યપ્રધાન સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1953 ઈ.સ.1950 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1950 ઈ.સ.1955 ઈ.સ.1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) 12 કલાકમાં તુરત જ જરૂરી પૂછપરછ કર્યા પછી 24 કલાકમાં 12 કલાકમાં તુરત જ જરૂરી પૂછપરછ કર્યા પછી 24 કલાકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP