ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 8-11
અનુચ્છેદ 45-48
અનુચ્છેદ 14-19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ?

એસ.પી. ભરૂચા
હરિલાલ જે. કણિયા
પી.એન. ભગવતી
પ્રકાશભઈ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ-312
અનુચ્છેદ-311
અનુચ્છેદ-310
અનુચ્છેદ-309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનચ્છેદ – 18
અનચ્છેદ – 12
અનચ્છેદ – 16
અનચ્છેદ – 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP