ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે
હિન્દુઓ પૂરતો સીમિત છે
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ – 124
આર્ટિકલ – 128
આર્ટિકલ – 120
આર્ટિકલ – 117

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?

મા. રાષ્ટ્રપતિશ્રી
મા. કાયદામંત્રી
મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ
મા. વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ?

કારોબારી
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP