ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

હિન્દુઓ પૂરતો સીમિત છે
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

વી.વી. ગીરી
જ્ઞાની ઝૈલસિંહ
નીલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

ડો. બાબાસાહેબ આંબેડકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
મોરારજીભાઈ દેસાઈ
સોમનાથ ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ?

મા.રાજ્યપાલ શ્રી
મા. નાણામંત્રીશ્રી
મા.મુખ્યમંત્રીશ્રી
મા‌.રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP