ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? શિયાળુ સત્રમાં ચોમાસુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) શિયાળુ સત્રમાં ચોમાસુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -23 થી 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સચીવશ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP