ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

દાદરા અને નગર હવેલી
આંદામાન અને નિકોબાર ટાપુઓ
દમણ અને દીવ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

મુકુર્તિગિરિ
ડોડાબેટ્ટામગિરિ
મુલ્લયનગિરિ
નિલાયનગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મણિપુર
નાગાલેન્ડ
મિઝોરમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP