Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
દાઉદખાન
મેહમૂદ બેગડા
અહમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

જગદિશ જોષી
હરીન્દ્ર દવે
મોહન પરમાર
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આમલીમાં કયો એસિડ આવેલો હોય છે ?

ઓક્ઝેલિક એસિડ
બોરિક એસિડ
ટાર્ટરીક એસિડ
સાઈટ્રીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

અખો
વલ્લભ મેવાડો
પ્રિતમ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP