ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ?

મિડલ આંદામાન ટાપુ
ગ્રેટ નિકોબાર ટાપુ
બેરન ટાપુ
મિનિકોય ટાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

કાગળ ઉદ્યોગ માટે
તાંબાના વાસણ માટે
રાસાયણિક ખાતર માટે
વિમાન ઉદ્યોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP