ભારતની ભૂગોળ (Geography of India)
બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

મુલ્લયનગિરિ
નિલાયનગિરિ
મુકુર્તિગિરિ
ડોડાબેટ્ટામગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

સિખો જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં
ચૂખા જળવિદ્યુત યોજના
મૈત્રી જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે

દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી
કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી
દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી
દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે.
આપેલ પૈકી એક પણ નહીં
અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP