ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

જેટ સ્ટ્રીમ
આપેલ પૈકી એક પણ નહીં
આઈ.ટી.સી. ઝોન
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

આંદામાન અને નિકોબાર ટાપુઓ
દમણ અને દીવ
લક્ષદ્વીપ
દાદરા અને નગર હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP