ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1941-47 વર્ષ 1933-39 વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1941-47 વર્ષ 1933-39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? યજનવર્મન પુલકેશી પહેલો વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો યજનવર્મન પુલકેશી પહેલો વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? ગાંધાર કાશ્મીર કામરૂપ (આસામ) બુંદેલખંડ ગાંધાર કાશ્મીર કામરૂપ (આસામ) બુંદેલખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? અગિયારમી સદી તેરમી સદી દસમી સદી બારમી સદી અગિયારમી સદી તેરમી સદી દસમી સદી બારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP