ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? શૈવ સંપ્રદાય સક્ય સંપ્રદાય ભાગવત સંપ્રદાય સૌર સંપ્રદાય શૈવ સંપ્રદાય સક્ય સંપ્રદાય ભાગવત સંપ્રદાય સૌર સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? પિરવા સાહગૌરા ગિરનાર અનુરાધાપુર પિરવા સાહગૌરા ગિરનાર અનુરાધાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ઉજ્જૈન પાટલીપુત્ર શલાતુર તક્ષશિલા ઉજ્જૈન પાટલીપુત્ર શલાતુર તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP