ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સૂર્ય કિરણ - નેપાળ
બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ
ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા
શક્તિ - ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ મેકોલે
લોર્ડ કેનિંગ
સર જહોન સાઈમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP