ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? જલંધર મઠ સારનાથ મઠ મહાબોધિ મઠ સ્થાનવિશ્વર મઠ જલંધર મઠ સારનાથ મઠ મહાબોધિ મઠ સ્થાનવિશ્વર મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ? પક્ષી મંદિર ચર્ચ બૌદ્ધ મઠ પક્ષી મંદિર ચર્ચ બૌદ્ધ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? લોખંડ તાંબુ ચાંદી સોનું લોખંડ તાંબુ ચાંદી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP