ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ જલંધર મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે ? ઠુમરી ગઝલ ધ્રુપદ એક પણ નહીં ઠુમરી ગઝલ ધ્રુપદ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સ્ત્રી કેળવણી બાળલગ્ન સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી બાળલગ્ન સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP