ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સ્થાનવિશ્વર મઠ
મહાબોધિ મઠ
જલંધર મઠ
સારનાથ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ?

ઈન્ડિયન નેશનલ આર્મી
ગદર પાર્ટી
સ્વરાજ પાર્ટી
ખુદાઈ ખીદમતગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

ડબલ્યુ.સી.બેનરજી
વિલિયમ એડમ
એ. ઓ. હ્યુમ
આનંદ મોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP