ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સારનાથ મઠ
જલંધર મઠ
મહાબોધિ મઠ
સ્થાનવિશ્વર મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

જતીન
લાલા લજપતરાય
નેતાજી સુભાષચંદ્ર બોઝ
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

સર સી. શંરણનાયર
દાદાભાઈ નવરોજી
બદુરીદિ્ન તૈયબજી
વ્યોમેશચંદ્ર બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

ઈકબાલ
અકબર ઈલાહાબાદી
રામપ્રસાદ બિસ્મિલ
હસરત મોહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP