ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : શીખ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા બ્લેક - આઝમગઢ બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા બ્લેક - આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી ? સર હૉપકિન્સ વાસ્કો દ ગામા મૈગલન કોલંબસ સર હૉપકિન્સ વાસ્કો દ ગામા મૈગલન કોલંબસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 5 3 4 7 5 3 4 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા મુક્તિ દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP