ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

શીખ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ વિલિંગડન
લોર્ડ હારડીંગ
લોર્ડ ઈરવિન
લોર્ડ રીડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અજાતશત્રુ
બિંબિસાર
ચંદ્રગુપ્ત પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ?

ચિતરંજનદાસ
ભગતિસંહ
વી.કે. દત્ત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP