ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી
બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

નાનાસાહેબ - કાનપુર
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
બહાદુરશાહ ઝફર - દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP