ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
બહાદુરશાહ ઝફર - દિલ્હી
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
નાનાસાહેબ - કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી
શ્યામજીકૃષ્ણ વર્મા
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP