ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

પુરંદરની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ
મદ્રાસની સંધિ
મેંગ્લોરની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન બખ્તિયારે
શિહાબુદીન ઘોરી
મહમૂદ ગઝનવીએ
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ બાદશાહ અને પ્રસંગ / સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) બાબર
2) હુમાયુ
3) અકબર
4) ઔરંગઝેબ
A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો.
B) મોગલ સામ્રાજ્યના સ્થાપક
C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા.
D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય

1-C, 2-A, 3-D, 4-B
1-A, 2-D, 3-B, 4-C
1-B, 2-C, 3-A, 4-D
1-D, 2-B, 3-C, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP