ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

શાંતિનાથ
આદિનાથ (ઋષભદેવ)
નેમિનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?

મંડુક્ય ઉપનિષદ
અથર્વવેદ
યજુર્વેદ
શતપથ બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ?

માંડુક્ય ઉપનિષદ
સતપથ બ્રાહ્મણ
યજુર્વેદ
અથવર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?

સાહગૌરા
ગિરનાર
અનુરાધાપુર
પિરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP