ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
અલબરૂની
ટોલેમી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ ઈરવિન
લોર્ડ વિલિંગડન
લોર્ડ હારડીંગ
લોર્ડ રીડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ગાંધી
ડબલ્યુ. સી. બેનર્જી
એની બેસન્ટ
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP