ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

બ્રહ્મસિદ્ધાંત
લીલાવતી ગણિત
પંચસિદ્ધાંતિકા
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

વલંદાઓ
ફિરંગીઓ
ફ્રેન્ચ
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP