ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? ચંપારણ હિંદ છોડો દાંડીકૂચ અસહકાર ચંપારણ હિંદ છોડો દાંડીકૂચ અસહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. આપેલ પૈકી કોઇ નહી સાયમન કમિશન અચીસન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી સાયમન કમિશન અચીસન કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ સોલંકી ગુપ્ત કુશાણ પલ્લવ સોલંકી ગુપ્ત કુશાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP