ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

જ્યોતિષશાસ્ત્ર
તબીબી શાખાની યુનાની પદ્ધતિ
બાગાયત વિદ્યા
ગણિત શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

મોંગોલિયા
પર્શિયા
અફઘાનિસ્તાન
તુર્કસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP