ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

બાગાયત વિદ્યા
તબીબી શાખાની યુનાની પદ્ધતિ
જ્યોતિષશાસ્ત્ર
ગણિત શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

હુમાયુનામા - અકબર
અશ્વઘોષ - બુદ્ધચરિત
કાલિદાસ - રઘુવંશ
પાણિની - અષ્ટાધ્યાયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
ગાંધીજી
ગોપાલ હરી દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP