ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

પુલકેશી બીજો
યજનવર્મન
વિક્રમાદિત્ય બીજો
પુલકેશી પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આલ્ફ્રેડ પાર્ક
આગાખાન મહેલ
આપેલ પૈકી એક પણ નહીં
આગાખાન પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)
ખિલાફત આંદોલન
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP