ભારતનો ઈતિહાસ (History of India)
"ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ?

ચંદ્રશેખર આઝાદ
સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
સૂર્યસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ભાસ્કરાચાર્ય
સુશ્રુત
ચરક
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ?

મુઘલ અર્થતંત્ર
બ્રિટિશ અર્થવ્યવસ્થા
મરાઠા અર્થતંત્ર
ચાલુક્ય અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

રાજા રામમોહનરાય
સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ કેનિંગ
લોર્ડ મેટ્કોફ
લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP