ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી સૈફુદીન કિચલુ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી મદન મોહન માલવીય શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી મદન મોહન માલવીય શ્રી જમનલાલ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 1, 3, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 1, 3, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી રોજડી - નર્મદા લોથલ - ભોગાવો મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી રોજડી - નર્મદા લોથલ - ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? લોર્ડ ચેમ્સફર્ડ સર જાર્જ સ્ટેનલે લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ સર જાર્જ સ્ટેનલે લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 8% 10% 5% 1% 8% 10% 5% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP