ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા દુર્ગા ભાભી બેગમ હઝરત મહાલ લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા દુર્ગા ભાભી બેગમ હઝરત મહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? ચંદ્ર વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? ઈબ્ન-બતુતા અમીર ખુશરો બરાની ઈસામી ઈબ્ન-બતુતા અમીર ખુશરો બરાની ઈસામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP