ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? અકબર કુતુબુદ્દીન ઐબક જહાંગીર શાહજહાં અકબર કુતુબુદ્દીન ઐબક જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 26 સેકન્ડ 12 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ 26 સેકન્ડ 12 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP