ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? અકબર કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર અકબર કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? સ્વામી વિવેકાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી દયાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી દયાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? બલ્બન મહમદ ગઝનવી અલાઉદ્દીન બાબર બલ્બન મહમદ ગઝનવી અલાઉદ્દીન બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? તાંબુ સોનું ચાંદી સીસું તાંબુ સોનું ચાંદી સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP