ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

25 સપ્ટેમ્બર
16 ઓકટોબર
16 સપ્ટેમ્બર
25 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વેલેસ્લી
સર આયરફૂટ
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1896
30 ઓગસ્ટ, 1896
1 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ?

શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને
શ્રેષ્ઠ રમતવીરને
શ્રેષ્ઠ રમત આયોજકને
શ્રેષ્ઠ કોચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP