ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ચાર્ટર એકટ, 1853

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ?

આચાર્ય વિનોબા ભાવે
ઝવેરચંદ મેઘાણી
ખાન અબ્દુલ ગફારખાન
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

રાજા રામમોહનરાય
સ્વામી રામકૃષ્ણ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP