ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

નંદનગઢનો સ્તંભ
લોહસ્તંભ
સારનાથનો સ્તંભ
સાંચીનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગોપાલકૃષ્ણ ગોખલે
ગાંધીજી
રાજા રામમોહનરાય
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP