ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ?

શાહના
ટંકા
ખુસરૌ
ઈક્તાદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ?

કુમારગુપ્ત
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત
ભાનુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

બાલ ગંગાધર ટિલક
બિપિન ચંદ્ર પાલ
અશ્વિનીકુમાર
અરવિંદો ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP