ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1931 માર્ચ 1930 માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1931 માર્ચ 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આર સી દત્ત સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? દલાઈ લામા નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર દલાઈ લામા નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? આયને-અકબરી બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત આયને-અકબરી બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી તવારીખ-એ-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP