ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1930 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1930 માર્ચ 1932 માર્ચ 1929 માર્ચ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? શાહના ટંકા ખુસરૌ ઈક્તાદાર શાહના ટંકા ખુસરૌ ઈક્તાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? ભાવનગર કાશી મથુરા ટંકારા ભાવનગર કાશી મથુરા ટંકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP