સામાન્ય જ્ઞાન (GK)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
મામલતદારશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
કલેકટરશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કાવ્યકલ્પલતા
વિવેકકલિકા
ધર્માભ્યુદય
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP