સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

કાયિન
કાચિન
રાખિન
કાયાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વેણીભાઈ મીલ-ભાવનગર
મહારાણા મિલ-પોરબંદર
પરશુરામ પોટરીઝ-વડોદરા
આઈના મહેલ-ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?

બૌદ્ધિક વિકાસ
સામાજિક વિકાસ
શારીરિક વિકાસ
ભાષા વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

થેરીગાથા
આચારાંગ સૂત્ર
બૃહદકલ્પસૂત્ર
સૂત્રકૃતાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

ભીમદેવ પ્રથમ
ભીમદેવ બીજો
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?

ધર્મપાલ
બાબુ દેવનંદન ખત્રી
અજ્ઞેય
મૈથીલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP