સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ભાવનગર યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

મુંબઈ
નાગપુર
દિલ્હી
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ખબરદાર
નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
મોહનદાસ કરમચંદ ગાંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એક્સાઈઝ ડ્યુટી
આવકવેરો
એસ્ટેટ ડયુટી
કસ્ટમ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

રેવંતગિરિરાસુ
પ્રભાવકચરિત
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 જૂન, 2009
1 એપ્રિલ, 2010
1 જૂન, 2010
1 એપ્રિલ, 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP