સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
ભાવનગર યુનિવર્સિટી
આયુર્વેદ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

ગણદર્પણ
તરંગવઈ
દ્રયાશ્રય
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

શરદી-ઉધરસ-તાવ માટે
ચામડી-દાંત-પેઢાના રોગો માટે
હૃદય રોગની સારવાર
વાત અને કફ દૂર કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP