ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ?

સાંકેતિક કાપ દરખાસ્ત
શાખ કાપ દરખાસ્ત
આર્થિક કાપ દરખાસ્ત
નીતિ કાપ દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ શ્યામસુંદર
જસ્ટીસ બાબર
જસ્ટીસ બી.એલ. યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP